જનરલ નોલેજ તલાટી પ્રશ્નનો


 


Miss you Suhag group 📚


📮 એડમિન પેનલ 📮


✍🏻 ગ્રુપ એડમિન - 9624170546




જીવન માં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો સાહેબ તમે કયારેય આગળ નહી વધી શકો,,,






1】ઉત્ક્રાંતિવાદના પિતા કોણ છે ?


ડો. હરગોવિંદ ખુરાના

ચાર્લ્સ ડાર્વિન

જ્યોર્જ મેન્ડલ

મેન્ડેલીફ


જવાબ : B


2】જનીનશાસ્ત્રના પિતા કોણ છે ?


ડો. હરગોવિંદ ખુરાના 

ચાર્લ્સ ડાર્વિન

જ્યોર્જ મેન્ડલ

મેન્ડેલીફ



જવાબ : A


3】કયા ધાતુતત્વને કેરોસીનમાં રાખવામાં આવે છે ?


સોડિયમ 

પોટેશિયમ

ગેલીયમ

બ્રોમીન



જવાબ : A


4】કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો?


રોબર્ટ હૂક અને બુચ 

વોટસન અને ક્રિક

સ્લાઇડન અને શ્વોન

વોટસન અને આર્થર



જવાબ : C


5】સૌપ્રથમ કોષ વિશેની માહિતી ક્યાં વૈજ્ઞાનિકે આપી હતી?


રોબર્ટ બૂચ 

રોબર્ટ હૂક

સ્લાઇડન

વોટસન



જવાબ : B


6】ન્યુક્લિઅર કેમેસ્ટ્રીના પિતા કોણ છે ?


ઓટોહાન

એરિસ્ટોટલ

લ્યુવેન હૉક

લેમાર્ક



જવાબ : A


7】આનુવંશિકતાના પિતા કોણ છે ?


ડો. હરગોવિંદ ખુરાના

ચાર્લ્સ ડાર્વિન

જ્યોર્જ મેન્ડલ

મેન્ડેલીફ



જવાબ : C


8】સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?


કોષ

પેશી

અંગ

કણાભસુત્ર


જવાબ : A


9】મધમાખી ઉછેરને કર્યાં નામથી ઓળખવામાં આવે છે?


સેરીકલ્ચર

એપિકલ્ચર

ઓલેરીકલ્ચર

પિસીકલ્ચર



જવાબ : B


10】વર્ગીકરણ(ટેકસોનોમી)ના પિતા તરીકે કોણ ઓળખાય છે?


રોબર્ટ ઓપન હૈમર 

લિયો ઝિલાર્ડ 

એનરીકો ફર્મી 

કાર્લ લિનિયસ


જવાબ : D


11】ભારતીય ભુસ્તર શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે ?


ચાર્લ્સ લિએલ 

એડવર્ડ ટેલર 

 ઓટોહાન

 ડી.એન.વાડિયા



જવાબ : D


12】રૂધિર જૂથના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? 


કાર્લ લેન્ડસ્ટીનર 

એડવર જેનર

લુઇ પાશ્ર્વર

રોબર્ટ કોચ








Post a Comment

0 Comments